News

સામગ્રી : એક બાઉલ વોલનટ, ૨૦૦ ગ્રામ પનીર, ૪-૫ લીલા મરચા, ૨-૩ લસણની કળી, ૧ નાનો ટુકડો આદુ, એક ચમચી જીરું, એક ચમચી લાલ મરચાની ...
આપણા દેશમાં દીવાસળીના મોટા કારખાના અને નાની મોટી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને તામિલનાડુમાં વધારે છે. પરંતુ ...
ચિંતા કરવાની કે ડરવાની કોઈ જરૂર નથી. કોઈ-કોઈ કિસ્સામાં આમ થાય છે. કોઈ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ તમારા મનની શંકા દૂર થઈ શકે છે.
હું ૨૬ વરસની નોકરિયાત યુવતી છું. મારી ત્વચા સામાન્ય તૈલી છે. મારી સમસ્યા એ છે કે ત્વચા નિસ્તેજ થઇ ગઇ છે. મારી બ્યુટિશિયને મને ...
- ઓવનનો ઉપયોગ ન કરતાં હોઈએ ત્યારે તેમાં થોડા લવિંગ તથા હળદર ભભરાવી રાખવાથી ઓવનમાં જીવાત નહીં થાય. - ફૂદીના તથા લીમડાના પાનને ...
આરોપીઓ તરફથી ડિસ્ચાર્જ અરજીમાં એવી દલીલો કરવામાં આવી હતી કે તેઓ નિર્દોષ છે, તેમની સામે કોઇ પૂરાવો ન હોવા છતાં પોલીસે ચાર્જશીટ ...
સોડિયમ પોટેશિયમનું અસંતુલન એક ખૂબ જ સામાન્ય કારણ છે. ઘણીવાર પોપડોર્ન અથવા તો મસાલાદાર ચાટનું વધુ સેવન આ નાજુક સંતુલનને બગડી ...
અન્ય એક અભ્યાસમાં જણાવ્યા મુજબ ગાયના દૂધને કારણે બાળકને એલર્જી થવાની તેમ જ તેના આંતરડામાં રક્તસ્ત્રાવ થવાની ભીતી પણ રહે છે.
પહેલા વર્ગ એટલે કે પહોળા કપાળવાળા વ્યક્તિઓ જીવન પ્રત્યે હંમેશા સકારાત્મક દ્દષ્ટિકોણ અપનાવે છે. જીવનમાં આવનારી અસાધારણ ...
- અષાઢનાં પહેલા જ દિવસે પહેલા જ વરસાદમાં દક્ષિણ ભારતમાં રામગીરી પર્વત ઉપર એક વર્ષનો પત્નીના વિરહનો શાપ કે પછી સજા ભોગવતો યક્ષ ...
'સાગર પરિક્રમા' મિશન હેઠળ કેરળસ્થિત કોઝીકોડેની લેફ્ટનન્ટ કમાંડર દિલના કે. અને પુડ્ડુચેરીની વતની લેફ્ટનન્ટ કમાંડર રૂપા એ.
કૉફીના બંધાણીઓ અથવા મોટા પ્રમાણમાં તેનું સેવન કરતાં લોકોના શરીરમાં કેફીન પરત્વે સહનશીલતા ઊભી થાય છે અને તેમની પર કોફી પીવાથી ...